જ્યારે તમે ટ્રેનમાં સફર કરો છો ત્યારે ખાવાનો ઓર્ડર વેઇટરને આપો છો. પરંતુ શું તમે એ વાતની ખબર છે કે વેઇટર તમને જે જમવાનું આપે છે તે કેટલું શુદ્ધ છે? તમે અહીં તેનો જવાબ ના આપશો. તમને એ નથી ખબર કે ટ્રેનમાં તમને આપવામાં આવતું ખોરાક ઘણી બીમારીઓ લાવી શકે છે.
રેલવે તરફથી યાત્રીઓને તમામ પ્રકારની સુવિધાઓ આપવામાં આવે છે પરંતુ ટ્રેનમાં ખાવા-પીવાની સાથે યાત્રીઓ પર ખુલ્લેઆમ અન્યાય થઈ રહ્યો છે. કોટા જંકશન પર જોવા મળ્યું કે પેન્ટ્રી કારમાં બરફ ચડાવી દેવામાં આવ્યો અને તેને થેલામાંથી કાઢીને ટોઇલેટ ની બાજુમાં મૂકી દેવામાં આવી. થોડા સમય સુધી તે ત્યાં જ રહ્યો થોડા સમય પછી તેઓએ અંદર મૂકી દીધો અને ટોયલેટના પાણીથી જમવાનું બનાવવાની વાત સામે આવી તે છતાં પણ પ્રશાસને કોઈ સખ્ત પગલું નથી હજુ સુધી નથી ઉઠાવ્યો.
જોઈને પણ અજાણ
જે સમયે થઈ રહ્યું હતું ત્યારે IRCTC ના મેનેજર પણ ત્યાં હતા. અને તેમણે બધું જોયું તે છતાં તેઓ કંઈ બોલ્યા નહીં. આ બરફ અંદર પદાર્થોની ઠંડો કરવા ઉપયોગમાં લેવામાં આવે છે. લસ્સી, છાશ અને રાયતા ને ઠંડુ કરવામાં તેનો ઉપયોગ થાય છે.
ગંદકીમાં બને છે રસોઈ
સંવાદદાતા જઈ ને જોયું તો જ્યાં રસોઈ બને છે તે ખૂબ જ ગંદકી નજરમાં આવી ત્યાજ આઈઆરસીટીસીના મેનેજરે અંદર જોયું પણ નહીં. અને ત્યાં જ કોઈ ખોરાક લઈને આપવા માટે આવ્યું ત્યારે મેનેજરે કમલેશ કુમારે તેની પાસે આઇડી માગ્યું તેની પાસે આઇડી પણ મળ્યું નહીં. અને તાત્કાલિક માં કોઈ કાર્યવાહી થઈ નહીં ટ્રેન ગયા પછી મેનેજર ને પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું કે વેન્ડર પર દંડ ભરવાની વાત કરી.
જૂની સામગ્રીથી બનાવે છે રસોઈ
જેન્ડર જોડે થી ખોરાક મારી વાત કરી ત્યારે ખબર પડી કે યાત્રી સાથે વાત કરી ત્યારે આગરા જઈ રહેલા વીકે પાંડે એ જણાવ્યું કે ટ્રેનમાં યાત્રીઓને જે ખોરાક નાસ્તો આપવામાં આવે છે તે ઘણા દિવસથી જૂની સામગ્રીમાંથી તૈયાર થાય છે. એટલા માટે યાત્રીઓ બહારથી જ ખોરાક મંગળવારનો યોગ્ય ગણે છે. અને સાફ-સફાઈમાં પણ ધ્યાન નથી રાખતું કોઈ અને ખોરાક ફર્શ પર જ રહે છે. જે કારણથી ગંદ કે ઉત્પન્ન થાય છે.
કોટા ઉધમપુર ખોટા એક્સપ્રેસ અને વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ થી LHB રેંકની સાથે ચાલવાથી યાત્રિકોને સફર દરમિયાન સારી સુવિધા મળે છે. પ્રેમમાં સામાન્ય શ્રેણીના યાત્રિકો માટે દીન-દયાળ કોચ લગાવ્યા છે. જે પહેલાની તુલનામાં વધુ સુવિધાજનક છે. આરેણા થી કોટા ઉધમપુર અને કોટા કટરા ની વચ્ચે બે સપ્તાહથી ટ્રેનો સંચાલન થઈ રહી છે. આ ટ્રેનોને જોનલ સ્તરીય રેન્ક અનુકરણ પુરસ્કાર અપાયો છે.
આ યાત્રિકો પણ સંતુષ્ટ હતા પરંતુ જ્યારે ખબર પડી તકિયાના કવર ફાટેલા હતા અને ચાદરો પણ સાફ ન હતી. જ્યારે કોઈ તો ચાદર સાથ ના હોય અને તકિયાના કવર ફાટેલા હોય તો તુરંત બદલી આપવામાં આવે છે. વૈષ્ણોદેવી જવા વાળા યાત્રિકો માટે આ ટ્રેન ખૂબ જ લોકપ્રિય છે. કોટા જંકશન થી જતી આ ટ્રેન સંભાગ અને બયાના ગંગાપુર સીટી અને ભરતપુર ના યાત્રી પણ વૈષ્ણોદેવી જવા માટે સફર કરે છે..